
શંકાસ્પદ વ્યકિતઓ પાસેથી સારા વતૅન માટેની જામીનગીરી
જયારે એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટને એવી માહિતી મળે કે પોતાની સ્થાનિક હકુમતની અંદર કોઇ વ્યકિત પોતાની હાજરી છુપાવવા માટે સાવચેતી રાખે છે અને તે કોઇ પોલીસ અધિકારી હેઠળનો ગુનો કરવાની દ્રષ્ટિએ એમ કરે છે એમ માનવાને કારણ છે ત્યારે તે મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તે વધુમાં વધુ એક વષૅની મુદત દરમ્યાન તેની સારી ચાલચલગત માટે જામીન સહિતનો કે જામીન વિનાનો મુચરકો આપવાનો હુકમ તેને શા માટે ન કરવો તેનુ કારણ દશૅાવવાનુ તેને આમા હવે પછી ઠરાવ્યા પ્રમાણે ફરમાવી શકશે
Copyright©2023 - HelpLaw